/ Apr 07, 2026

RECENT NEWS

RAJESHKUMAR SOLANKI

વંદે માતરમ્ ન્યુઝ ગુજરાત

ખેડાએ કર્યું પ્રદેશ અધ્યક્ષશ્રીનું ભવ્ય અભિવાદન… નડિયાદ ખાતે હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી સંજયસિંહ મહિડા, પ્રદેશ મંત્રી શ્રીમતી જ્હાન્વીબેન વ્યાસ, જિલ્લા પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લાના હોદ્દેદારો અને હજારો કાર્યકર્તાઓ
Read more

વંદે માતરમ્ ન્યુઝ ગુજરાત

ભારતીય જનતા પાર્ટીના મારા યુવા સાથી શ્રી હર્ષભાઈ સંઘવીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ, તેમજ રાજ્ય મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તથા રાજ્યમંત્રી તરીકે શપથ લેનાર સૌ સાથી મંત્રીશ્રીઓને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આપણે ‘વિકસિત ભારત – વિકસિત ગુજરાત’ના નિર્માણ માટે અવિરત પુરુષાર્થ કરી રહ્યા છીએ, ત્યારે આ
Read more

વંદે માતરમ્ ન્યુઝ ગુજરાત

બોરસદ તાલુકાના કાંધરોટી ગામ પ્રાથમિક શાળા લક્ષ્મીપુરા કાંધરોટી શ્રી લક્ષ્મણસિંહ ગાંડાભાઈ સોલંકીનો વય નિવ્રુતિ વિદાય સત્કાર સમારંભ યોજાયો. જેમાં શ્રી રમણભાઈ સોલંકી મુખ્ય નાયબદંડક ધારાસભ્યશ્રી બોરસદ , ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ શ્રી વિક્રમસિંહ ગરાસિયા , બોરસદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ શ્રી પ્રવિણસિંહ જાદવ , મહામંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ સોલંકી બીટ નિરીક્ષકશ્રી હરીશભાઈ સુથાર
Read more

વંદે માતરમ્ ન્યુઝ ગુજરાત

ગુજરાત રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના કેબિનેટ મંત્રી તરીકે માનનીય શ્રી રમણભાઈ સોલંકી સાહેબ ની નિમણૂક બદલ હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ! આપનું સદૈવ પ્રેરણારૂપ નેતૃત્વ, અવિરત સમર્પણ અને બોરસદ વિધાનસભાના સર્વાંગી વિકાસ માટેની અથાગ મહેનત પ્રશંસનીય છે.આપના માર્ગદર્શન હેઠળ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભકામનાઓ! રમણભાઈસોલંકી બોરસદ ગુજરાતમંત્રિમંડળ
Read more

વંદે માતરમ્ ન્યુઝ ગુજરાત

ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ પૂ.ગાંધી બાપુની જન્મજયંતી પ્રસંગે પૂ.બાપુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ભાવાંજલિ અર્પણ કરી હતી. સાથે જિલ્લા ઉપપ્રમુખ શ્રી વિકાસભાઈ શાહ, શહેર સંગઠન પ્રમુખ શ્રી વિરાગભાઈ, મહામંત્રી શ્રી હર્ષિલભાઈ, નડિયાદ તાલુકા મહામંત્રી શ્રી મનીષભાઈ, પૂર્વ કારોબારી ચેરમેન શ્રી પરીનભાઈ, પૂર્વ સંગઠન શહેર પ્રમુખ શ્રી તેજસભાઇ, પૂર્વ કાઉન્સિલરો સહિત નડિયાદ શહેર ભાજપ પરિવારના સૌ
Read more

વંદે માતરમ્ ન્યુઝ ગુજરાત

નડિયાદ આજે વિજયાદશમીના પવિત્ર દિવસે દર વર્ષની જેમ પંજાબી સમાજ  દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ હેલિપેડ ગ્રાઉન્ડ, નડિયાદ ખાતે યોજવામાં આવ્યો હતો. ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ પૌત્ર રીયાંસ સાથે ઉપસ્થિત રહી અસત્યના પ્રતીક સમા રાવણ પર સત્યના વિજય રૂપે રાવણ દહન કર્યું હતું.સાથે પૂર્વ કારોબારી ચેરમેન શ્રી પરીનભાઈ, શહેર મહામંત્રી શ્રી હર્ષિલભાઈ તથા દર્શનભાઈ, પૂર્વ કાઉન્સિલરશ્રીઓ
Read more

વંદે માતરમ્ ન્યુઝ ગુજરાત

બોરસદ તાલુકાના ખોડલધામ કઠાણા નવરાત્રી મહોત્સવ 2025આમંત્રણ ને માન આપીને   માતાજી ના મંદિરે આરતી અને દર્શન કરવા આણંદ જિલ્લા ના સાંસદ સભ્ય શ્રી મિતેશભાઇ પટેલ સાહેબ તથા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકી સાહેબ તથા આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ તથા આણંદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુનિલભાઈ સોલંકી સાહેબ તથા
Read more

TAGS

TRENDING

Copyright @vandematramnewsgujarat.com